બોટાદ રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in
બોટાદ રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જીલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ અને ભક્તરાજ દાદા ખાચર સરકારી કોલેજ, ગઢડાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળો. બોટાદ રોજગાર ભરતી મેળો 2022 ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન માંથી મેળવી શકશો.
બોટાદ રોજગાર ભરતી મેળો 2022
બોટાદ રોજગાર ભરતી મેળો 2022 : નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
પોસ્ટ ટાઈટલ | રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ નામ | બોટાદ રોજગાર ભરતી મેળો 2022 |
જગ્યાનું નામ | આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર/બ્રાન્ચ મેનેજર, LIC એડવાઈઝર |
કુલ જગ્યા | 123 |
કાર્ય સ્થળ | ભાવનગર, બોટાદ |
સંસ્થા | જીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ |
ભરતી મેળા સ્થળ | ગઢડા |
ભરતી મેળા તારીખ | 02/09/2022 |
ભરતી મેળા સમય | સવારે 10 : 30 કલાકે |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
ગઢડા રોજગાર ભરતી મેળો 2022
શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | જગ્યા | શૈક્ષણિક લાયકાત |
આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજર | 100 | ધોરણ 12 / સ્નાતક |
એલ.આઈસી. એડવાઈઝર | 23 | ધોરણ 10 / ધોરણ 12 / સ્નાતક |
જગ્યાનું નામ | વય મર્યાદા | પગાર ધોરણ |
આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજર | 18 થી 35 વર્ષ | અંદાજીત રૂ. 13,000/- |
એલ.આઈસી. એડવાઈઝર | 18 થી 40 વર્ષ | નિયમોનુસાર |
કાર્ય સ્થળ
- આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજર જગ્યા માટે ભાવનગર અને એલ.આઈસી. એડવાઈઝર માટે બોટાદ જીલ્લો કાર્ય સ્થળ રહેશે.
બોટાદ રોજગાર ભરતી સ્થળ
- ભક્તરાજ દાદા ખાચર સરકારી કોલેજ, બસ સ્ટેશન રોડ, ગઢડા
બોટાદ રોજગાર ભરતી મેળા તારીખ
- 02/09/2022 (શુક્રવાર)
સમય
- સવારે 10:30 કલાકે
ખાસ નોંધ
- અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
- ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
- રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર : ૬૩૫૭૩ ૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
- અન્ય સુચના માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી
જાહેરાત | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
બોટાદ રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?
જવાબ : 02/09/2022 (શુક્રવાર)
અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
જવાબ : anubandham.gujarat.gov.in
Post a Comment